Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીથી રાહત મેળવવા માટે 5 મિનિટમાં બનાવો આ ડ્રિંક

ગુરુવાર, 8 જૂન 2023 (15:56 IST)
Watermelon Drink- 5 મિનિટમા તરબૂચનુ જ્યુસ કેવી રીતે બનાવવુ 
- તરબૂચ 1 કિલો, ફુદીનાના 10-12 પાન, લીંબુ 1 (2-3 ચમચી), સંચળ 1 ​​ચમચી.
 
સૌપ્રથમ તરબૂચના લાલ ભાગને નાના ટુકડામાં કાપી લો.
 
આ ટુકડાને મિક્સી જારમાં મૂકો અને તેમાં ફુદીનાના પાન અને મીઠું ઉમેરો.
 
2 મિનિટ માટે મિક્સરમાં ફેરવી લો. પછી તેને ગાળી લો જેથી તેના દાણા નીકળી જાય.
 
હવે તેને સર્વિંગ ગ્લાસમાં કાઢીને ફુદીનાના પાન, લીંબુના ટુકડા વગેરેથી ગાર્નિશ કરો.
 
તરબૂચ રસદાર અને લાલ હોવું જોઈએ. જો તરબૂચ ગળ્યુ ન હોય તો તમે તેમાં ખાંડ પણ ઉમેરી શકો છો.
 
જો તમારે ઠંડુ જ્યુસ જોઈતું હોય તો તેને થોડીવાર માટે ફ્રીજમાં મુકો. બરફના ક્યુબ્સ ન નાખશો નહીં તો જ્યુસ પાણીવાળુ થઈ જશે અને સ્વાદ બદલાઈ જશે.
 
તરબૂચનો જ્યુસ બનાવ્યા બાદ તેને 10 મિનિટની અંદર પીવો નહીંતર તે ખતરનાક સાબિત થઈ શકે છે.

વધુ જુઓ..

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને બનાવ્યા ઉમેદવાર

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

વધુ જુઓ..

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments