Dharma Sangrah

Aarti- સુખી રહે સંસાર બધુ દુખિયા રહે ન કોઈ

બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (15:50 IST)
સુખી રહે સંસાર બધુ દુખિયા રહે ન કોઈ 
આ અભિલાષા અમે બધાની મારા ઈશ્વર પૂર્ણ હોઈ.
 
વિદ્યા, બુદ્ધિ, તેજ, બળ બધાની અંદર હોય 
દૂધ-પૂત ધન-ધાન્યથી વંચિત રહે ન કોય 
 
તમારું હૃદય ભક્તિ અને પ્રેમથી ભરેલું રહે,
મન ક્રોધ અને દ્વેષથી સદા દૂર રહે 
 
પાપથી અમને બચાવશો કરીને દયા દયાળ 
તમરા ભક્તને કરો તમે નિહાલ 
 
દિલમાં દયા ઉદારતા મનમાં પ્રેમ અપાર 
હૃદયમાં ધીરતા, હે મારા કરતાર 
 
હાથ જોડીને વિનંતી કરું, સુનિયો ધ્યાન લગાવો,
 
ઋષિ-સાથે સુખ આપો, દયા ધર્મનું દાન 
 

વધુ જુઓ..

1st Birthday Wishes - નાના રાજકુમારને તેના પહેલા જન્મદિવસ પર શુભેચ્છા

Baishakhi- વૈશાખી તહેવારની મુખ્ય બાબતો

Ambedkar Jayanti 2026: 'આંબેડકર' નહી, તો શુ હતુ બાબા સાહેબનુ અસલી સરનેમ ? વાંચો આવી 5 રોચક વાતો

Baisakhi dishes 2026: બૈસાખીની મજા બમણી કરવા માટે, ઘરે બનાવો આ 5 પંજાબી વાનગીઓ જે તમારા મહેમાનોને ચોક્કસ ગમશે.

આજના લંચમાં બનાવીશ દૂધીનો ઓળો

વધુ જુઓ..

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

આગળનો લેખ
Show comments