Dharma Sangrah

#Ramzan Mubarak- સાફ દિલથી ઈબાદતનો મહીનો શરૂ, આભથી ઉતરી કુરાન

Webdunia
શુક્રવાર, 1 એપ્રિલ 2022 (17:12 IST)
રમજાન મહીનાને નેકિયેનો મૌસમ-એ બહાર કહેવાયું છે . જાણો આ અવસરે-ખાસ વિશે કેટલીક વાતો. 
1. બરકતનો આ મહીનો ખત્મ થતા પર ઈદ-ઉલ-ફિતરનો તહેવાર ગણાય છે. આ આખા માસ મુસ્લિમ ધર્માવલંબી, રોજા, ધર્માવલંબી રોજા, નમાજો, તરાવીહ કુરાનની 
 
તિલાવહ(વાંચવું)ની પાબંદી કરશે. 
 
2. રમજાનના મહીનાને  ત્રણ ભાગમાં વહેંચ્યુંક છે. દરેક ભાગમાં દસ-દસ દિવસના ભાગને અશરા કહે છે. જેનું અર્થ અરબીમાં 10 છે. આ રીતે આ મહીનામાં પૂરી કુરાન ઉતરી 
 
જે ઈસ્લામની પાક ચોપડી છે. 
 
3. કુરાનના બીજા પારાની આયર 183માં રોજા રાખવું દરેક મુસલમાન માટે જરૂરી જણાવ્યું છે. રોજા માત્ર ભૂખ્યા, તરસ્યા રહેવાનું નામ નહી પણ ખોટા કામથી 
 
બચવું છે તેનું અર્થક અમે પોતે શારીરિક અને માનસિક બન્ને રીતે નિયંત્રણમાં રાખવું છે. 
 
4. આ મુબારક મહીનામાં કોઈ પણ ઝગડા કે ગુસ્સા ન માત્ર ના પાડી છે પણ કોઈથી શિકાયત છે તો તેને પણ માફી માંગી સમાજમાં એકતા કાયમ કરવાની સલાહ 
 
આપી છે. 
 
5. તેની સાથે એક નક્કી રકમ કે સામાન જકાત રૂપમાં ગરીબોમાં વહેંચવું જણાવ્યું છે જે સમાજ માટે બહુ જ મદદગાર છે. 
 
6. રોજાના મહીનામાં કોઈ પણ રીતનો નશો કરવું હરામ છે . તેના માટે સખ્ત પાબંદી છે. 
 
7. રોજાના સમયે કોઈ પણ મહિલાને ખોટી નજરે ન જોવું. અહીં સુધી કે પોતાની પત્નીને પણ. 
 
8. આમ તો ઝૂઠ બોલવું આમ પણ ખોટું છે પણ રમજાનના મહીનામાં ઝૂઠ બોલવું, ઘૂસ લેવી કે કોઈ ખોટું કામ કરવાની ના છે. તેથી એક અભ્યાસની રીતે લઈ શકે છે. જેથી 
 
માણ્સ એક મહીના પછી વર્ષભર કઈ પણ ખોટું કરવાથી બચવું. 

વધુ જુઓ..

Buttermilk in Summer - ઉનાળામાં રોજ ઠંડા પીણાને બદલે પીવો છાશ, જાણો ઉનાળામાં રોજ છાશ પીવાના 6 સ્વાસ્થ્ય લાભ

આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત

કાનમાંથી મેલ કેવી રીતે કાઢવો? કાન કેવી રીતે સાફ કરવા તે શીખો.

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

વધુ જુઓ..

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments