Webdunia - Bharat's app for daily news and videos

Install App

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Updated: સોમવાર, 22 સપ્ટેમ્બર 2025 (09:20 IST)
Brahmacharini mata Navratri

 
Brahmacharini mata -  બ્રહ્મચારિણી માતાની નવરાત્રીના બીજા દિવસે પૂજા કરવામાં આવે છે. માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે. અન્ય નામ તપશ્ચરિણી, અપર્ણા અને ઉમા છે. 

પ્રિય રંગ- બીજા દિવસે લાલ રંગના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. આ માતા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ છે.
 
બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાની રીત
બ્રહ્મચારિણી માતાની પૂજા કરતી વખતે સૌથી પહેલા હાથમાં ફૂલ લઈને તેમનું ધ્યાન કરો અને પ્રાર્થના કરતી વખતે નીચે આપેલા મંત્રનો પાઠ કરો.
 
આ પછી  માતાને પંચામૃત સ્નાન કરાવો, પછી વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચઢાવો. દેવીને સફેદ અને સુગંધિત ફૂલ ચઢાવો.
 
આ પછી માતાને પ્રસાદ ચઢાવો અને આચમન કરાવો. પ્રસાદ પછી સોપારી ચઢાવો અને પ્રદક્ષિણા કરો એટલે કે 3 વખત તમારી જગ્યાએ ઉભા રહીને. આસપાસ ફરવા. પ્રદક્ષિણા પછી ઘી અને કપૂર ભેળવીને  માતાજી ની આરતી કરો. આ બધા પછી, ક્ષમા માટે પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો.

Brahmacharini mata mantra
મંત્ર
વન્દે વાંછિત લાભાયચન્દ્રાર્ઘકૃતશેખરામ્।
જપમાલાકમણ્ડલુ ધરાબ્રહ્મચારિણી શુભામ્॥
 
શ્લોક
દધના કરપદ્મભ્યામક્ષ્મકમંડલુ | દેવી પ્રસિદાતુ મયિ બ્રહ્મચારિનન્યત્તમ ||

brahmacharini mata bhog
બ્રહ્મચારિણી માતાના ભોગ 
શું છે પ્રસાદ - માતા ભગવતીએ નવરાત્રીના બીજા દિવસે ખાંડ ચઢાવવી જોઈએ, માતાને ખાંડ પસંદ છે. બ્રાહ્મણે દાનમાં પણ ખાંડ આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરીને દીર્ધાયુ કરે છે.

બ્રહ્મચારિણી માતાની આરતી  brahmacharini mata aarti
જય અંબે બ્રહ્માચારિણી માતા। 
જય ચતુરાનન પ્રિય સુખ દાતા। 
બ્રહ્મા જી કે મન ભાતી હો। 
જ્ઞાન સભી કો સિખલાતી હો। 
બ્રહ્મા મંત્ર હૈ જાપ તુમ્હારા। 
જિસકો જપે સકલ સંસારા। 
જય ગાયત્રી વેદ કી માતા। 
જો મન નિસ દિન તુમ્હેં ધ્યાતા। 
કમી કોઈ રહને ન પાએ। 
કોઈ ભી દુખ સહને ન પાએ। 
ઉસકી વિરતિ રહે ઠિકાને। 
જો ​તેરી મહિમા કો જાને। 
રુદ્રાક્ષ કી માલા લે કર। 
જપે જો મંત્ર શ્રદ્ધા દે કર। 
આલસ છોડ઼ કરે ગુણગાના। 
માં તુમ ઉસકો સુખ પહુંચાના। 
બ્રહ્માચારિણી તેરો નામ। 
પૂર્ણ કરો સબ મેરે કામ। 
ભક્ત તેરે ચરણોં કા પુજારી। 
રખના લાજ મેરી મહતારી। 

Edited By- Monica sahu 

વધુ જુઓ..

પાપડનું શાક રેસીપી

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

ફૈટી લિવર છે તો આજે જ બદલો આ આદતો, ડોક્ટરે જણાવી બીમારી કંટ્રોલ કરવાની સહેલી રીત

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

Uric Acid: ચોમાસામાં ભૂલથી પણ ન ખાશો આ શાકભાજી, વધી શકે છે યૂરિક એસિડ

વધુ જુઓ..

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

શ્રાવણીયા સોમવાર ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments