suvichar

Valentine's day - વેલેંટાઈન ડે વિશે જાણવા જેવુ

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (08:05 IST)
Valentine's day - વેલેંટાઈન ડે વિશે જાણવા જેવુ


મધ્યયુગ સુધી લોકોને એ વિશ્વાસ હતો કે વેલેંટાઈન દિવસની સવારે સૌ પ્રથમ જે કોઈ વિપરિત સેક્સવાળા અવિવાહિત વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે એ જ તમારો સાચો જીવનસાથી બનશે. 
 
- એલેક્જેંડર ગ્રાહમ બેલે 1876માં વેલેંટાઈન દિવસ પર જ ટેલીફોન પર પોતાના પેટેંટ માટે આવેદન રજૂ કર્યુ હતુ. 
 
- કામદેવ પણ વેલેંટાઈન દિવસનુ એક પ્રતિક છે. આ પ્રેમ અને સૌદર્યના દેવતા શુક્રના પુત્ર હતા. વેલેંટાઈન ગ્રીટિગ કાર્ડસ પર મોટાભાગે કામદેવ પોતાના હાથમાં એક ધનુષ અને બાણ સાથે જોવા મળે છે. કારણ કે તેઓ પ્રેમની ભાવનાઓથી પ્રેરાવવા માટે જાદુઈ તીરનો પ્રયોગ કરવામાં વિશ્વાસ રાખતા હતા. 
 
- વિક્ટોરિયન કાળમાં વેલેંટાઈન દિવસના કાર્ડ પર હસ્તાક્ષર કરવા દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવતુ હતુ. 
 
- સન 1537 સુધી સેંટ વેલેંટાઈન દિવસ પર સરકારી રજા જાહેર નહોતી કરવામાં આવી. ઈગ્લેંડના રાજા હેનરી આઠમાં એ ફેબ્રુઆરી 1537માં પહેલીવાર 14 ફેબ્રુઆરીએ રજાની જાહેરાત કરી. 

વધુ જુઓ..

ભાજપનું મિશન ક્લીન: અમદાવાદના 12 વોર્ડમાં ઉતરશે નવયુવાન પેનલ, માત્ર સક્રિય હોદ્દેદારો જ થશે રિપીટ

અમદાવાદમાં બે દિવસથી જે બૈટરના ડોસા ખાઈ રહ્યા હતા એ બન્યુ ઝેર, બે માસુમ બહેનોએ ગુમાવ્યો જીવ, માતા-પિતાની હાલત ગંભીર

EPFO New Rule- જો તમે આ કાર્ય પૂર્ણ નહીં કરો, તો તમારું પેન્શન અને વ્યાજ ગુમાવી શકાય છે

"તારો પતિ પાછો આવશે, બસ એક વાર સંબંધ કરો..." એક નકલી તાંત્રિકે એક મહિલાને ફસાવી

આજે ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા, તમારા શહેરમાં શું ભાવ છે?

વધુ જુઓ..

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments