suvichar

આ 10 ટીપ્સ તમારી શારીરિક રિલેશન લાઈફમાં ફરી તડકો લગાવશે

રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (14:13 IST)
લવ લાઈફને સારી રીતે ઈંજાય કરવા માટે અજમાવો આ ટિપ્સ
શારીરિક સંબંધ કરતા સમયે અમે ઘણી વાતોના ધ્યાન નહી રાખે છે.  જેના કારણે શારીરિક સંબંધની ઈચ્છા અધૂરી રહી જાય છે અને ધીમે ધીમે શારીરિક સંબંધ કરવાની ઈચ્છા 
 
ખત્મ થઈ જાય છે. શારીરિક સંબંધ  
કરતા સમયે અમે ઘણી વાતોના ધ્યાન રાખવું જોઈએ જેમ કે શારીરિક સંબંધની જગ્યા સાફ સુથરી હોય સાથે એ સ્થાને પરફ્યૂમ કે બીજા સુગંધી વસ્તુઓ નાખવી જોઈએ. 
 
જેથી શારીરિક રિલેશનની ઈચ્છા વધે શારીરિક સંબંધ કરતા સમયે અમે સાફ સફાઈને ગંભીરતાથી નહી લેતા. જેના કારણે અમે શારીરિક સંબંધના ભરપૂર આનંદ નહી મળતું . 
શારીરિક રિલેશન કરતા સમયે અમે ફોરપ્લેના ધ્યાન રાખવું પડે છે .
ક્યારે તમે આ વાતોના ધ્યાન નહી રાખતા જેના કારણે ક્યારે તમારા પાર્ટનર જલ્દી સંતુષ્ટ થઈ જાય છે તો ક્યારે તમે . 
રિલેશન ફોરપ્લેના ધ્યાન રાખવું જોઈએ. તો તમે અને તમારા પાર્ટનર સબધના ભરપૂર આનંદ માળી શકે છે. 
શારીરિક પોજીશનના પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. સબધ પોજીશનથી પણ સબધ લાઈફ પર અસર પડે છે. 
શારીરિક કરતા સમયે  એવી પોજીશન લેવી જોઈએ જેથી તમારા મૂડ અને પાર્ટેનરને સબધના આનંદ લઈ શકો. 
શારીરિક કરતા સમયે  પાર્ટેનરને ખબર પડી જાય છે કે તમારા સબધ કરવાના મૂડ છે કે નહી .
શારીરિક સબંધના આનંદ માળવા પૂરા મૂડમાં સબધ કરો. 
શારીરિક સબંધ કરતા સમયે તમે તમારા પાર્ટનર સાથે શારિરિક જ નહી માનસિક રીતે પણ જોડાવ રાખે છે

વધુ જુઓ..

જો ગૌતમ ગંભીરને હટાવી દીધો તો વિરાટ કોહલી અને રોહિત શર્માને ના કહીને જુઓ, પૂર્વ બોલર મુનાફ પટેલે BCCI ને આપી ચેતવણી

હંમેશા માટે આખી દુનિયા માટે ખોલી રહ્યો છું હોર્મુજ, ચીન ખૂબ ખુશ થશે - ડોનાલ્ડ ટ્રમ્પ

દુકાનદાર ફોન પર વાત કરતી વખતે અચાનક ગટરમાં પડી ગયો, જેના કારણે ગભરાટ ફેલાયો; ઢાંકણ તૂટી જતાં આ અકસ્માત થયો

મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગી સમાપ્ત, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી 1 દિવસ અગાઉ ખુલશે

CBSE 10th Result 2026: - CBSE 10માનું પરિણામ જાહેર, અહીં જુઓ

વધુ જુઓ..

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

આગળનો લેખ
Show comments