suvichar

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

સોમવાર, 1 જુલાઈ 2024 (16:02 IST)
Monsoon cleaning tips- વરસાદમાં ઘરમાં ગંદકી અને કાદવ પણ આવવા શરૂ થઈ જાય છે આ ઋતુમાં ફ્લોરને સાફ રાખવુ ખૂબ જરૂરી હોય છે પણ વાર વાર તેને સાફ કરવુ થોડુ મુશ્કેલ થઈ શકે છે પણ તમને વધારે પરેશાન થવાની જરૂર નથી અહીં અમે તમારા માટે કેટલાક સરળ ટિપ્સ જણાવીશ જેને અજમાવીને તમે તમારા ઘરના ફ્લોરને આ ઋતુમાં પણ સરળતાથી સાફ રાખી શકો છો. 
 
ઓછામાં ઓછી બે વાર લગાવો ઝાડૂ 
ફ્લોરને સાફ કરવા અને તેની ગંદકી અને કાદવથી બચવા માટે જરૂરી છે કે તમે ઘરની એંટ્રી ગેટ પર પાણી શોષીલે તેવી ડોરમેટ લગાવો. રૂપમાં ઓછામાં ઓછા બે વાર ઝાડૂ જરૂર લગાવવી તેનાથી ગંદકી થોડી ઓછી થઈ શકે છે. તમે ઈચ્છો તો વધારે વાર પણ ઝાડૂ લગાવી શકો છો. સાથે જ ફ્લોરને પણ ભીનુ ન થવા દો. 
 
સફાઈ પ્રોડ્ક્ટસ 
તમારા ફ્લોર પર આધાર રાખીને યોગ્ય સફાઈ ઉત્પાદનોનો ઉપયોગ કરો. જો તમારું ફ્લોર લાકડાનું છે, તો તેને મોપિંગ કરતી વખતે ફક્ત લાકડાના સફાઈ પ્રવાહીનો ઉપયોગ કરો.
 
તેનો ઉપયોગ. જો તમારા ઘરના રૂમમાં ટાઇલ અથવા પત્થરના ફ્લોર છે, તો તમે કોઈપણ પ્રવાહીનો ઉપયોગ કરી શકો છો અથવા તમે સાદા પાણીમાં મીઠું ભેળવીને પણ તેને મોપ કરી શકો છો.
 
પોતુ કરતા સમયે ઓછુ પાણી વાપરો 
વરસાદમાં ચિપચિપયો થાય છે/ તેથી તમે ફ્લોરની સફાઈ કરતા સમયે ધ્યાન રાખો કે ઓછા પાણીમાં જ પોતુ કરવું જો ફલોર વધારે ભીની થઈ જાય તો તેને સુકાવવા માટે કપડાથી લૂ&છીને સુકાવી લો. આવુ કરવાથી તમે વારંવાર સફાઈ ટાળી શકો છો. ઉપરાંત, તે ફ્લોર પર લપસવાનું કારણ બનશે નહીં.
 
પોતુ કરતા પાણીમાં તજ નાખો 
વરસાદમાં ગંદકીની સાથે જીવજંતુ પણ આવવા લાગે છે. તેનાથી બચવા માટે તમે પાણીમાં તજ મિક્સ કરી પોતુ લગાવી શકો છો. તેના માટે તમને તજ અને પાણી થોડી વાર ઉકાળો. પછી, તેને મોપિંગ પાણીમાં ઉમેરો. આ મિશ્રણની મદદથી હવે તમે તમારા આખા ઘરને મોપ કરી શકો છો. તેનાથી તમારા ઘરમાં માખીઓની સમસ્યા પણ ઓછી થશે.

Edited By -Monica sahu

વધુ જુઓ..

Career After 12th Arts - ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ ...

ફુગાવાએ ફરી ચિંતા ઉભી કરી! જથ્થાબંધ ફુગાવો ફેબ્રુઆરીમાં 2.13% થી વધીને માર્ચમાં 3.88% થયો.

Iran US War: અમેરિકાએ ચીનને આપી મોટી ધમકી, કહ્યુ ઈરાનથી બીજિંગ એક ટીપુ પણ તેલ નહી લઈ જવા દઈએ

IIT મુંબઈમાં પ્રવેશના નામે નકલી IRS અધિકારીએ મહિલા પાસેથી 12.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

વધુ જુઓ..

અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો

Shanishchari Amavasya 2026: શનીશ્ચરી અમાવસ્યા કેમ છે ખાસ ? આ દિવસે કરી લો આ ચમત્કારી ઉપાય, શનિની સાઢે સાતીથી મળશે છુટકારો

આગળનો લેખ
Show comments