Dharma Sangrah

Malai Storing Tips: ઘી માટે મલાઈ સ્ટોર કરતા આવે છે વાસ તો અજમાવો આ ટીપ્સ

બુધવાર, 29 મે 2024 (14:41 IST)
How to Store Malai for Long Term: ન માત્ર ઘી માટે પણ ઘણી બધી ડિશ માટે પણ મલાઈનો ઉપયોગ કરાય છે. મલાઈને સ્ટોર કરવુ તો સરળ છે પણ તેને સ્મેલ ફ્રી રાખવુ મુશ્કેલ ચાલો સ્ટોરિગ માટે કેટલાક ટિપ્સ જાણી લો. 
 
ગરમીમાં માટીના વાસણમાં મલાઈને સ્ટોર કરવુ જોઈએ. માટેના વાસણમાં રાખેલી વસ્તુઓ ઠંડી રહે છે. સાથે જ તેમાં રાખેલી મલાઈ ખરાબ પણ નહી હોય છે અને તેમાં માટીમાં રહેલ પોષક તતવ પણ મલાઈને મળે છે. આમ તો તમે માટીના વાસણમાં બાર મહીના મલાઈ સ્ટોર કરી શકો છો પણ ઉનાડામાં વધારે ગરમીના કારણે માટીના વાસણમાં વસ્તુઓ સ્ટોર કરવુ વધારે ફાયદાકારી છે. 
 
બજારથી કાળી કે લાલ રંગની માટીનુ માટલુ લઈ આવો. તે વાપરતા પહેલા મીઠુ કે લીંબૂ લગાવી સારી રીતે સાફ કરી લો અને પાણીમા ધોઈને પાણીમાં ડુબાળીને છોડી દો. 
માટીના વાસણને રાતભર કે 20-25 કલાક માટે પાણીમાં છોડી દો. માટીના માટલીને પાણીમાં છોડ્વાથી માટી સારી રીતે પાણી શોષી લેશે. જેનાથી ફરી થી તે મલાઈ દૂધ કે પછી ઘીને શોષશે નહી 
માટીના વાસણને સાફ કર્યા પછી, તેમાં ઘી લગાવો અને પછી ક્રીમ સ્ટોર કરવાનું શરૂ કરો. તમે ક્રીમના પોટને રેફ્રિજરેટરમાં ઢાંકીને રાખી શકો છો. બીજી તરફ જો તમારી પાસે ફ્રીજ ન હોય તો તમે જાડા રૂમાલને ભીનો કરીને બાંધીને ક્રીમ ધરાવતું પોટ રાખી શકો છો.
ઉનાળામાં, ક્રીમને 8-10 દિવસ માટે રેફ્રિજરેટર વગરના વાસણમાં રાખો, પછી તેને મંથન કરો અને માખણ કાઢો. નહીં તો ગરમીને કારણે ક્રીમમાંથી દુર્ગંધ આવવા લાગશે.

વધુ જુઓ..

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, વીજળીના કડાકા સાથે પવન ફૂંકાશે

અમરાવતીમાં સેક્સ સ્કેન્ડલ સામે આવતા મચ્યો હડકંપ, સોશિયલ મિડીયા પર 350 આપત્તિજનક વિડીયો વાયરલ

ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, આઠ રાજ્યો માટે ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં VIP દર્શનના નામે કાળાબજારીનો પર્દાફાશ, ટ્રસ્ટના સભ્ય અને શરદ પવારના NCP નેતાની ધરપકડ

માત્ર રસોડું જ નહીં, પણ ખેતી પણ કટોકટીનો સામનો કરી રહી છે... તેલ અને ગેસ પછી, હોર્મુઝ નાકાબંધી હવે આ ચીજવસ્તુની અછતનું કારણ બનશે!

વધુ જુઓ..

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

આગળનો લેખ
Show comments