Webdunia - Bharat's app for daily news and videos

Install App

Misal Pav- મિસળ પાવ બનાવવાની રીત

Updated: સોમવાર, 29 એપ્રિલ 2024 (09:44 IST)
પાવ- 2
ફણગાવેલી મગની દાળ અથવા મૂઠ - 2 કપ
આમલીનો પલ્પ- 1 ચમચી
લાલ મરચું પાવડર - સ્વાદ મુજબ
હીંગ - 1 ચપટી
જીરું - 1 ચમચી
રાઈ - 1 ચમચી
બટેટા- 1 બારીક સમારેલ
ડુંગળી- 1-2 બારીક સમારેલી
તેલ - 2 ચમચી
લીલા મરચા - 1-2 બારીક સમારેલા
ધાણા પાવડર - 1 ચમચી
જીરું પાવડર - 1 ચમચી શેકેલું
ટામેટા - 1 નાના ટુકડા કરો
લીમડા – 12 બારીક સમારેલા
ગરમ મસાલો - 1 ચમચી
ખાંડ - 1 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
પાણી - 2 કપ
 
ગાર્નિશ કરવા માટે
ડુંગળી – બારીક સમારેલી
સેવ- 
કોથમીર બારીક સમારેલી 
લીંબુ - 1 ઝીણું સમારેલું
મિસલ પાવ બનાવવાની રીત
મિસલ પાવ બનાવવાની ટિપ્સ
 
ઘરે મિસલ પાવ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં 2 કપ ફણગાવેલી મગની દાળ અથવા મૂઠ નાખો. પછી તેમાં બારીક સમારેલા બટેટા, હળદર, મીઠું, લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો.
તેમજ તેને બીજા વાસણમાં નાખીને બધી વસ્તુઓને ઉકળવા માટે રાખો. બધી સામગ્રી બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરી દો. આ સમય દરમિયાન, એક કડાઈમાં તેલ ગરમ કરો, પછી હિંગ ઉમેરો.
હિંગ સાથે જીરું ઉમેરો. ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી, લસણ-આદુની પેસ્ટ, ટામેટા અને લીલા મરચા ઉમેરીને બરાબર ફ્રાય કરો. હવે તેમાં બાફેલા બટેટા ઉમેરીને તેને ફ્રાય કરો, પછી તેમાં મૂઠ નાખીને તેને રાંધવા માટે છોડી દો.
મૂઠ ઉમેરો અને આમલીનો પાણી નાખો અને સારી રીતે મિક્સ કરો.
હવે એક નોન-સ્ટીક તવાને ગેસ પર ગરમ કરવા રાખો. પછી પાવની ચારે બાજુ બટર સારી રીતે લગાવો.
પાવને સારી રીતે બેક કરો તેના પર બટર લગાવવાથી પાવ ક્રિસ્પી બને છે અને તેનો સ્વાદ વધે છે.
હવે તેને પ્લેટમાં કાઢીને લીલી ચટણી અને સલાદ સાથે સર્વ કરો.

Edited by- Monica sahu 

વધુ જુઓ..

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

સોના અને ચાંદીના ભાવ વધ્યા કે ઘટ્યા? આજે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી થશે? 22K અને 18K ની કિંમત તપાસો.

સિયા ગોયલનો ચોંકાવનારો નવો ખુલાસો: તેણે શરૂઆતમાં કેતન માટે કંઈક બીજું આયોજન કર્યું હતું. જાણો યોજના કેમ બદલાઈ.

ગુજરાતમાં મેઘતાંડવથી જળબંબાકાર: ST બસોના પૈડા થંભ્યા, ટ્રેન વ્યવહાર ખોરવાયો, CM પટેલે યોજી ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી સેનાને રાખી એલર્ટ પર

કપ્તાન ઐય્યરે વૈભવ સૂર્યવંશીને લઈને આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ - મને તેને વધુ સલાહ આપવાની જરૂર નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

આગળનો લેખ
Show comments