Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિરિયડ્સ દરમિયાન Relationship થી ગર્ભવતી થવાનો ખતરો રહે છે?

સોમવાર, 6 જૂન 2022 (15:41 IST)
Relationship  પીરિયડ્સ દરમિયાન મહિલાઓનો મૂડ સ્વિંગ કેમ થાય છે, શું આ સમયે સંબંધ Relationship  બાંધવો ખોટું છે?
 
ઓવ્યુલેશનના લક્ષણ- પીરિયડના આસપાસનો સમય ઓવ્યુલેશનો સમય હોય છે. ઓવ્યુલેશનના સમયે સામાન્ય રીતે શરીરનો તાપમાન 1 ડિગ્રી વધી જાય છે. લ્યુટિનાઈજિંગ હાર્મોન વધી જાય છે જેને હોમ 
 
ઓવ્યુલેશન કિટથી માપી શકાય છે. વેજાઈનલ ડિસ્ચાર્જ, બ્રેસ્ટમાં ખેંચાવ અને પેટમાં એક બાજુ દુખાવો થવુ તેના સામાન્ય લક્ષણ છે. 
પીરિયડ્સને લઈને ઘણા પ્રકારની વાત સામે આવી છે કેટલાક લોકોનો માનવુ છે કે આ દરમિયાન સં બધ Relationship   બનાવવાથી પુરૂષ નપુંસક થઈ શકે છે પણ આ પૂર્ણ રૂપે ખોટુ છે. હા જો તમે વગર પ્રોટેક્શનના સબધ Relationship કરો છો તો તમેન ઈંફેક્શનની શકયતા છે જે નાર્મ્લ દિવસોમા પણ હોવુ શક્ય છે
 
પીરિયડસમાં શું કરી શકીએ છે
કેટલીક મહિલાઓને આ સમયે ખૂબ દુખાવો હોય છે પણ જો તમે આ દરમિયાન પૂર્ણ રૂપે નાર્મલ છો તો તમે બધુ કરી શકો છો. જેમ કે વાંચન, મિત્રોને મળવું, કામ, જોગિંગ, મૂવીઝ અને શારિરિક સબધ Relationship .

વધુ જુઓ..

એક સાથે એક્ટિવ થયા વેધર સિસ્ટમ, આગામી 5 દિવસ દેશના મોટાભાગના વિસ્તારમા ભારે વરસાદની શક્યતા, 23 રાજ્યો માટે એલર્ટ જાહેર

વૈભવ સૂર્યવંશીને મળશે પહેલી ટી20 માં ડેબ્યૂની તક ? કપ્તાન શ્રેયસ ઐય્યરે આપ્યો સસ્પેંસ ભર્યો જવાબ

LPG Gas Cylinder Price Drop Today: ગેસ સિલિન્ડર 183.50 સસ્તા થયા, નવી રેટ લિસ્ટ જાહેર; ગેસ બુકિંગની નવી કિંમત જાણો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત: ટ્રક સાથે અથડાયા બાદ બસમાં લાગી આગ, 7 લોકોના મોત, 17 ઘાયલ

Doctor's Day 2026 Wishes: આ ખાસ મેસેજ અને કોટ્સની સાથે આપણા રિયલ હીરોજ ને કહો હેપ્પી ડોક્ટર્સ ડે

વધુ જુઓ..

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

આગળનો લેખ
Show comments