Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શુક્રવાર, 28 માર્ચ 2025 (00:43 IST)
Sugar Vs Jaggery: ખાંડની તુલનામાં ગોળમાં વિટામિન અને ખનીજ જેવા અનેક પોષક તત્વો હોય છે જે શરીર  માટે લાભકારી છે. ખાંડની માત્રા ઓછી કરીને તેના સ્થાન પર ગોળ ખાવાથી તમને અનેક સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.  સારા સ્વાસ્થ્યને કાયમ રાખવા માટે ખાન-પાનની ટેવમાં સુધાર કરવો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  આપણે જે ખાઈએ છીએ તેની આપણા સ્વાસ્થ્ય પર દીધી અસર પડે છે. ખાંડમાં પોષક તત્વોની માત્રા નહી ને બરાબર હોય છે અને તેમા કેલોરી ભરપૂર હોય છે. તો બીજી બાજુ ગોળમા આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ,મેગ્નેશિયમ જેવા તમામ પોષક તત્વો જોવા મળે છે જે આરોગ્ય માટે જરૂરી છે.  
 
ખાંડને બદલે કેમ ખાવો જોઈએ ગોળ
 
પાચનના સ્વાસ્થ્યને સુધારે છે
ગોળમાં રહેલા ગુણ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ સીમિત માત્રામાં ગોળ ખાવ છો તો
તેનાથી તમને કબજિયાતમાં રાહત મળે છે અને પાચનના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે.  
 
ઈમ્યુનિટી મજબૂત થાય છે
ગોળ ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટની માત્રા વધુ હોય છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જો તમે તમારા ભોજનમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો છો, તો તમે ઘણા પ્રકારના ચેપથી બચી શકો છો.
 
એનર્જી  બૂસ્ટર
આયર્નથી ભરપૂર ગોળ ઉર્જા બૂસ્ટર તરીકે કામ કરે છે. તેમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, જસત, તાંબુ અને ઘણું બધું હોય છે.
તેમાં પોષક તત્વો જોવા મળે છે, આ ઉપરાંત ગોળમાં વિટામિન બી પણ જોવા મળે છે, જ્યારે ખાંડમાં કેલરી હોય છે.
 
મૂડ સ્વિંગથી રાહત  
જો તમે દરરોજ ગોળનો એક નાનો ટુકડો ખાઓ છો, તો તે મૂડ સ્વિંગનો સામનો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત,
તમે ખેંચાણ અને પેટના દુખાવામાં પણ રાહત મેળવી શકો છો.

વધુ જુઓ..

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક, પોલીસે ખુલાસો કર્યો કે લોહગઢ કિલ્લામાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

જીજાની ક્રૂરતા અને છેતરપિંડીનો સનસનાટીભર્યો ખુલાસો, પોલીસે આરોપી સહિત 3 લોકો સામે FIR નોંધી.

મહારાષ્ટ્ર સરકારે લગ્ન કાર્ડ પર કન્યા અને વરરાજાની જન્મ તારીખનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે.

T20 WC માં એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જંગ, ગ્રુપ બી માંથી કોણે મળશે સેમીફાઈનલની બચેલી ટિકિટ

બ્રાઝિલનો ફિફા વર્લ્ડ કપ પાવર શો: વિનિસિયસનો ડબલ અને નેમારની વાપસીથી સનસનાટી મચી

વધુ જુઓ..

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

આગળનો લેખ
Show comments