Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

Updated: શુક્રવાર, 28 માર્ચ 2025 (00:46 IST)
Sugar Vs Jaggery: ખાંડની તુલનામાં ગોળમાં વિટામિન અને ખનીજ જેવા અનેક પોષક તત્વો હોય છે જે શરીર  માટે લાભકારી છે. ખાંડની માત્રા ઓછી કરીને તેના સ્થાન પર ગોળ ખાવાથી તમને અનેક સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.  સારા સ્વાસ્થ્યને કાયમ રાખવા માટે ખાન-પાનની ટેવમાં સુધાર કરવો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  આપણે જે ખાઈએ છીએ તેની આપણા સ્વાસ્થ્ય પર દીધી અસર પડે છે. ખાંડમાં પોષક તત્વોની માત્રા નહી ને બરાબર હોય છે અને તેમા કેલોરી ભરપૂર હોય છે. તો બીજી બાજુ ગોળમા આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ,મેગ્નેશિયમ જેવા તમામ પોષક તત્વો જોવા મળે છે જે આરોગ્ય માટે જરૂરી છે.  
 
ખાંડને બદલે કેમ ખાવો જોઈએ ગોળ
 
પાચનના સ્વાસ્થ્યને સુધારે છે
ગોળમાં રહેલા ગુણ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ સીમિત માત્રામાં ગોળ ખાવ છો તો
તેનાથી તમને કબજિયાતમાં રાહત મળે છે અને પાચનના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે.  
 
ઈમ્યુનિટી મજબૂત થાય છે
ગોળ ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટની માત્રા વધુ હોય છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જો તમે તમારા ભોજનમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો છો, તો તમે ઘણા પ્રકારના ચેપથી બચી શકો છો.
 
એનર્જી  બૂસ્ટર
આયર્નથી ભરપૂર ગોળ ઉર્જા બૂસ્ટર તરીકે કામ કરે છે. તેમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, જસત, તાંબુ અને ઘણું બધું હોય છે.
તેમાં પોષક તત્વો જોવા મળે છે, આ ઉપરાંત ગોળમાં વિટામિન બી પણ જોવા મળે છે, જ્યારે ખાંડમાં કેલરી હોય છે.
 
મૂડ સ્વિંગથી રાહત  
જો તમે દરરોજ ગોળનો એક નાનો ટુકડો ખાઓ છો, તો તે મૂડ સ્વિંગનો સામનો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત,
તમે ખેંચાણ અને પેટના દુખાવામાં પણ રાહત મેળવી શકો છો.

વધુ જુઓ..

ગુજરાત કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક: ભારે વરસાદ અને પાકના નુકસાનના સર્વેની થશે સમીક્ષા

12 ઓગસ્ટનાં રોજ ભારે વરસાદની આગાહીને કારણે ભોપાલનાં સ્કુલ રહેશે બંઘ, જીલ્લા શિક્ષા અધિકારીએ કરી જાહેરાત

Har Ghar Tiranga- 'હર ઘર તિરંગા, હર મન તિરંગા' પીએમ મોદીનો સ્વતંત્રતા દિવસ ઉજવવા આહવાન

સ્પા સેન્ટરની આડમાં ચાલતા વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ, પોલીસે ત્રણ મહિલાઓને બચાવી

દિલ્હી-એનસીઆરથી રાજસ્થાન સુધી વરસાદની ચેતવણી, અનેક રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026

આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

આગળનો લેખ
Show comments