Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lemon for Uric Acid: વધી ગયો છે યુરિક એસિડ, કંટ્રોલ કરવા માટે આ રીતે પીવો નીંબૂ પાણી

મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (15:44 IST)
Lemon for Uric Acid: આપણે જે પણ ખાઈએ કે પીવે છે તેનાથી શરીરમાં યુરિક એસિડ બને છે. તેને શરીરથી કાઢવાનો કામ કિડની કરે છે. પણ ઘણી વાર જ્યારે શરીરમાં યુરિક એસિડ વધારે વધી જાય છે તો કિડની પણ તેને બહાર કાઢવામાં ફેલ થઈ જાય છે. તેથી નીંબૂ પાણી ખૂબ ફાયદાકારી હોઈ શકે છે. 
 
લીંબૂ પાણીથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા 
હેલ્થ એક્સપર્ટસના મુજબ લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે વધેલા યુરિક એસિડને ઓછા કરવામાં કારગર હોય છે. તેના માટે દરરોજ લીંબુ પાણીનો સેવન કરવો. તેનાથી ખૂબ આરામ મળશે. તેના માટે લીંબુ પાણીથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળશે. 
 
 
ખાલી પેટ કરવો લીંબુ પાણીનો સેવન 
યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે શરીરને હાઈટ્રેટ રહેવો ખૂબ જરૂર હોય છે. તેના માટે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નિચોવીને તેમાં ખાંડ અને સંચણ નાખી લીંબો પાણી બનાવો અને પી લેવો. તેનાથી યુરિક એસિડથી ખૂબ જલ્દી આરામ મળે છે.  

વધુ જુઓ..

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 24 કલાકમાં 76 તાલુકા વરસાદથી તરબોળ

પાવાગઢમાં વહેલી સવારે મોટી દુર્ઘટના: પાટિયાપુલ નજીક પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત, 15 યાત્રિકો ઈજાગ્રસ્ત

Gujarat Rain 2026 - વડોદરા સહીત ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ, IMD એ પાંચ જિલ્લામાં જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, જાણો તાજા અપડેટ

'પપ્પા છે તો દુનિયા છે!' પિતાનો જીવ બચાવવા દીકરીઓએ આપ્યું કિડની અને લિવરનું અમૂલ્ય દાન

ચોમાસાની ગતિ અટકી ગઈ છે! 22 જૂન પછી રાહતની અપેક્ષા છે. વરસાદ કેમ બંધ થયો છે તે જાણો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments