Webdunia - Bharat's app for daily news and videos

Install App

Korean Skin Care: ગ્લાસ સ્કિન માટે ઘરમાં રાખેલી આ વસ્તુઓથી બનાવો ટોનર જાણો ફાયદા

સોમવાર, 21 ઑક્ટોબર 2024 (11:05 IST)
કોરિયન છોકરીઓ જેવી ચમકદાર સ્કીન માટે હમેશા જુદા-જુદા પ્રોડક્ટસ વાપરીએ છે. તેમજ ઘણી વાર અમે નવા ટ્રીટમેંટને પણ સ્કિન પર કરીએ છે. આમ કરવાથી આપણી ત્વચા સ્વસ્થ રહે છે છે. પરંતુ દરેક વખતે આ પ્રોજેક્ટ ત્વચા પર અસર દર્શાવે છે. આ માટે તમારે ઘરની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તે ત્વચાને સ્વસ્થ રાખે છે. સાથે જ તમારી ત્વચાની ચમક પણ વધે છે. ચાલો તમે ચાલો તમને જણાવીએ કે તમે ઘરે કેવા પ્રકારનું ટોનર બનાવી શકો છો.
 
ગુલાબથી બનાવો ટોનર Rose Toner
તેના માટે તમે ગુલાબની પાંદડીઓને સાફ કરો અને તેને એક પેનમાં નાખો. 
હવે તેમાં થોડુ પાણી નાખી ધીમા તાપે રાંધો 
તેને 10-15 મિનિટ સુધી ઉકાળો જ્યારે સુધી પાણી ગુલાબી ન થઈ જાય 
તે પછી તાપને બંધ કરી નાખો અને આ પાણીને ઠંડુ થવા દો. 
 
આ પાણીને ચાલણીથી ગાળી લો. તેમાં 1 ચમચી એલોવેરા જેલને મિક્સ કરો. તમે ઈચ્છો તો ગ્લિસરીન પણ નાખી શકો છો. 
 
તેને એયર ટાઈટ સ્પ્રે બોટલમાં નાખો અને દરરોજ ચેહરા પર અપ્લાઈ કરો. 
આને લગાવવાથી તમારી ત્વચા સ્વસ્થ રહે છે. સાથે જ તમારી ત્વચા ચમકદાર દેખાય છે.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments