Webdunia - Bharat's app for daily news and videos

Install App

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

બુધવાર, 7 જાન્યુઆરી 2026 (12:32 IST)
besan beauty tips- બેસનના મહત્વપૂર્ણ ફાયદા એ છે કે તે ત્વચા પરથી સનટેન દૂર કરવામાં મદદ કરે છે ચણાના લોટનો નિયમિત ઉપયોગ સમય જતાં ટેનિંગ ઘટાડી શકે છે અને તમારી ત્વચાનો કુદરતી રંગ પુનઃસ્થાપિત કરી શકે છે.
 
ઈંસ્ટેટ ગ્લો મેળવવા માટે 
1 ચમચી બેસન અને ચમચે મુલ્તાની મિટ્ટી મિક્સ કરો. તેમાં ટામેટાનો રસ ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને સુકવા દો પછી ચહેરો ધોઈ લો. આ પેક તમારી ત્વચાને ન માત્ર ઠંડક આપશે પણ તેનાથી ચહેરા પરથી એક્સ્ટ્રા ઑયલ પણ નિકળી જશે. આ સિવાય ટામેટામાં એસ્ટ્રિજન્ટ અને ત્વચા  ટોનિંગ ગુણધર્મો ધરાવે છે, જે તેલયુક્ત ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. 
 
ફેસવૉશની જગ્યા ઉપયોગ કરવુ ક્લીંજર 
સૌથી પહેલા મોટી ચમચી બેસનમાં એક ચમચી લીંબૂનો રસ, 3 મોટા ચમચી દૂધ અને એક ચપટી હળદર નાખી સારી રીતે મિક્સ કરો અને સ્મૂદ પેસ્ટ કરો. તે ઉબટનને ઉપયોગ દરરોજ સ્નાનના સમયે સાબુની 
 
જગ્યા કરો ચેહરા અને શરીરને પાણીથી ભીનુ કર્યા પછી તેની થોડી માત્રા હાથમાં લો અને તેને હળવા હાથથી શરીર પર ઘસવુ જ્યારે આ કરકરુ થઈ શરીરથી ખરવા લાગે તો સામાન્ય પાણીથી સ્નાન કરી લો. આ ઉબટન ન માત્ર તમારી સ્કિનને સારી રીતે સાફ કરશે પણ તેને સૉફ્ટ અને હાઈડ્રેટેડ પણ બનાવશે. 
 
ખીલ અથવા તેના નિશાનથી છુટકારો મેળવવા માટે
1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ચંદન પાવડર, 1 ચપટી હળદર અને દોઢ ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને તમારા પર સારી રીતે લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. હળદરના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો તેને ખીલની સારવાર માટે પરફેક્ટ છે. ચંદન ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જે પિમ્પલ્સની સારવારમાં મદદ કરે છે.

વધુ જુઓ..

Electric Scooter Buying Guide 2026 : EV સ્કુટર ખરીદતા પહેલા જાણી લો 10 જરૂરી વાતો, નહી થાય નુકશાન

સાડા છ વર્ષની પૌત્રીને કાર ચલાવવા આપી, સબ-ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થતા લોકો ભડક્યા; કેસ નોંધાયો

માંજલપુર પેટાચૂંટણી: ભાજપ સામે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

રામ મંદિરના CEO માટે નોકરીની શરૂઆત; 50 થી 70 વર્ષની ઉંમરના લોકો અરજી કરી શકે છે; હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

વધુ જુઓ..

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

આગળનો લેખ
Show comments