Webdunia - Bharat's app for daily news and videos

Install App

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Updated: મંગળવાર, 20 જાન્યુઆરી 2026 (08:56 IST)

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

1950 થી, દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે સમગ્ર દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ થતાં જ ભારતને સંપૂર્ણ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. 

26 જાન્યુઆરી, 1950ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 21 તોપોની સલામી સાથે ધ્વજ ફરકાવ્યો હતો અને ભારતને પૂર્ણ ગણતંત્ર જાહેર કર્યું હતું. તે ઐતિહાસિક ક્ષણોમાં ગણના કરવાનો સમય હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે. 

બંધારણ ક્યારે અમલમાં આવ્યું

26 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવતા ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ..

5 રૂપિયાની ચોકલેટ ખાવા પર તાલિબાની સજા, માતાએ ગરમ ચપ્પુથી પુત્રના પગમાં આપ્યો ડામ, દરવાજા બંધ કરીને નીકળી ગઈ પાર્ટીમાં

તમારા મનમાં કંઈક બીજુ ચાલી રહ્યુ હશે, હુ બાબા બાગેશ્વર તો નથી, IIT દિલ્હીના વિદ્યાર્થીઓને બોલ્યા પીએમ મોદી

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓટોરિક્ષાનું ભાડું મોંઘું: મિનિમમ ભાડું સીધું રૂ. 25 કરાયું, રાત્રે 50% વધારાનો ચાર્જ લાગુ

બંઘ ફ્લેટમાં મરેલી માતાનુ હાડપિંજર મળ્યુ, પુત્રીએ જણાવ્યુ કેમ નહોતો કર્યો ફોન ?

પાકિસ્તાની ખેલાડી પર લાગ્યો 2 વર્ષનો બૈન, વિઝા એપ્લાય કરવા દરમિયાન આપી ખોટી માહિતી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 ઓગસ્ટ, 2026

Happy Shravan 2026 Wishes In Gujarati: સ્નેહીજનોને મોકલી આપો શ્રાવણ મહિનાના આ શુભ સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 ઓગસ્ટ , 20226

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments