Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી 2022 મુહુર્ત - ગણેશ સ્થાપના શુભ મુહુર્ત

મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (13:13 IST)
Ganesha
ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે. 
 
ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત  (Ganesh Chaturthi Puja Muhurat): - 31 ઓગસ્ટ  સપ્ટેમ્બરના રોજ મધ્યાહ્ન પૂજાનો સમય બપોરે 11:47 મિનિટથી લઈને 02 
 
વાગીને 46 મિનિટ સુધીનો છે.  આ ઉપરાંતના અન્ય મુહુર્ત નીચે પ્રમાણે છે. 
ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત 
 
ચતુર્થી તિથિનો પ્રારંભઃ 30 ઓગસ્ટ 2022 બપોરે 03:33 વાગ્યે
ચતુર્થી તારીખ સમાપ્ત  31મી ઓગસ્ટ 2022 બપોરે 03:22 વાગ્યે
 
ગણેશ ચતુર્થી ઉપવાસની તારીખ: 31 ઓગસ્ટ, 2022
શુભ મુહુર્ત 31 ઓગસ્ટ - સવારે 11.05 વાગ્યાથી બપોરે 01.38 વાગે
રવિ યોગ 31 ઓગસ્ટ - સવારે 05. 58 મિનિટથી બપોરે 12.12 વાગ્યા સુધી 

વધુ જુઓ..

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું? આ સંકેતોથી કરો ઓળખ

House Fly Control Tips: ઘરમા પોતુ લગાવ્યા પછી પણ આવે છે માખીઓ ? કાયમ માટે ગુડબાય કરવા માટે અપનાવી લો આ સીક્રેટ ટિપ્સ

ગુજરાતી રેસીપી - કરકરી અરબી રેસીપી

મિની વેજ ઉત્તપમ રેસીપી (Mini Veg Uttapam Recipe)

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

વધુ જુઓ..

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments