Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras 2022 - ધનતેરસ પર ખરીદો આ 10 માંથી કોઈ વસ્તુ ખૂબ જ રહેશે શુભ

સોમવાર, 17 ઑક્ટોબર 2022 (11:13 IST)
દિવાળીના પાંચ દિવસના ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ કુબેર અને યમદેવની પૂજા થાય છે. આ વખતે અશ્વિન મહિનાની અમાસના રોજ સૂર્ય ગ્રહણ હોવાથી દીવાળીનો તહેવાર 25ને બદલે 24 ઓક્ટોબરે ઉજવાશે.  જેને જોતા ધનતેરસની તિથિ પણ બદલાઈ છે. આ વખતે ધનતેરસ શનિવારે સાંજે 6 વાગીને 3 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 23 ઓક્ટોબરની સાંજે 06 વાગીને 03 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિ મુજબ 23 ઓક્ટોબર 2022 રવિવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવાશે
 

વધુ જુઓ..

શું ચોમાસાની ઋતુમાં દહી ન ખાવી જોઈએ ?

ચોમાસામાં લાઈટ ચાલુ કરતાં જ ઘરમાં ભરાઈ જાય છે પાંખવાળા કીડા? આ રહ્યા તેને ભગાડવાના અચૂક ઘરેલું ઉપાયો

Vrat Special- મખાણા અને ડ્રાયફ્રૂટ્સ ખીર – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી

Relationship- સંબંધોમાં સમસ્યાઓ કેમ ઊભી થાય છે?

વર્ષાઋતુ નિબંધ

વધુ જુઓ..

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments