Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીદ્દી બાળકને કેવી રીતે સુધારવો, ચાણક્ય પાસેથી શીખો

ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025 (10:38 IST)
જીદ્દી બાળકોને સુધારવાની કળા ચાણક્ય પાસેથી શીખો
બાળકોને સાચી દિશામાં લઈ જવા માટે ચાણક્ય નીતિના આ 8 નિયમો ખૂબ જ ઉપયોગી છે. જાણો કેવી રીતે...
 
ચાણક્ય કહે છે, અનુશાસન એ દરેક સમસ્યાનો ઉકેલ છે.
તેમના માટે એક સમયપત્રક નક્કી કરો અને તેને અનુસરવાની ટેવ પાડો.
બાળકોને નાના-નાના કામો જાતે કરવા પ્રેરિત કરો.
બાળકો સાથે ખુલીને વાત કરો અને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરો.
જીદ્દી બાળકોને ઠપકો આપવા કે મારવાને બદલે સ્નેહ અને ધીરજથી સમજાવો. ચાણક્ય કહે છે કે સ્નેહની અસર હંમેશા ઊંડી હોય છે.
તેમના સારા કાર્યોની પ્રશંસા કરો, જેથી તેઓ હંમેશા યોગ્ય કાર્ય કરવાની પ્રેરણા મેળવે.
ચાણક્ય કહે છે કે બાળકોને સાચી દિશામાં રાખવા માટે કેટલીકવાર કડકતા દાખવવી જરૂરી છે.
બાળકોને નાની નાની જવાબદારીઓ આપો, જેમ કે તેમના પુસ્તકો સંભાળવા અથવા છોડને પાણી આપવું.
ચાણક્ય નીતિ શીખવે છે કે બાળકોની તમામ માંગણીઓ પૂરી કરવાથી તેઓ વધુ જિદ્દી બની શકે છે. ખોટા આગ્રહને તરત ના કહે.

વધુ જુઓ..

CBSE 12th reevaluation 2026- CBSE પુનઃમૂલ્યાંકન પોર્ટલ શરૂ: ફક્ત 100 રૂપિયામાં તમારા ગુણ ચકાસો

વેશ્યાવૃત્તિ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું સ્વૈચ્છિક વેશ્યાવૃત્તિ કાયદા હેઠળ ગુનો નથી

ભાડાના મકાનમાં ચાલી રહ્યો હતો ગેરકાયદે ધંધો, 3 મહિલાઓ સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા

NEET પરીક્ષા રદ થવાના કારણે વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં મચ્યો હાહાકાર

અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: દસ્તાવેજો વિના હેરાફેરી થતો રૂ. 4.25 કરોડનો કિંમતી જથ્થો ઝડપાયો

વધુ જુઓ..

Sankashti Chaturthi June 2026: જૂનમાં આ તારીખે છે વિભુવન સંકષ્ટી ચતુર્થી, અઢી વર્ષ પછી બન્યો આ દુર્લભ સંયોગ, દૂર થશે બધા કષ્ટ

પુરુષોત્તમ માસની કથા આધ્યાય 7 - Purushottam Maas Katha Adhyay 7

પુરુષોત્તમ માસ અધ્યાય - 6 : દુઃખ નિવેદન

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જૂન 2026

આગળનો લેખ
Show comments