Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યાથી નિરાશ થઈને પરત ફર્યા 'રામાયણ'ના રામ 'અરુણ ગોવિલ', અભિનેતાએ જણાવ્યું આ મોટું કારણ

બુધવાર, 24 જાન્યુઆરી 2024 (15:06 IST)
- 'અરુણ ગોવિલ'   અયોધ્યાથી નિરાશ થઈને પરત ફર્યા 
-સપનું પૂરું થયું પણ મને દર્શન નથી થયા

Arun Govil Returned from Ayodhya disappointed-22 જાન્યુઆરીએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અયોધ્યામાં ધાર્મિક વિધિ મુજબ પૂર્ણ થયો હતો. ફિલ્મ જગતના ઘણા સ્ટાર્સે પણ તેમાં ભાગ લીધો હતો. સીરિયલ 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ પણ આ કાર્યક્રમનો ભાગ બન્યો હતો. પરંતુ, કાર્યક્રમ પછી તે એક બાબતને લઈને એકદમ નિરાશ દેખાઈ રહ્યો હતો.
 
તમને જણાવી દઈએ કે, તે આ ઐતિહાસિક ક્ષણને લઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. અભિનેતા કાર્યક્રમના ઘણા દિવસો પહેલા અયોધ્યા પહોંચી ગયો હતો. તેણે ને કહ્યું, 'ભાઈ, સપનું પૂરું થયું પણ મને દર્શન નથી થયા... હું કશું કહી શકું તેમ નથી.'
 
અન્ય મીડિયા સાથેની વાતચીતમાં અરુણે દર્શન ન કરવા પાછળનું કારણ જણાવ્યું હતું કે ભારે ભીડને કારણે તેઓ રામ લલ્લાના દર્શન કરી શક્યા નથી, પરંતુ કોઈ દિવસ તેઓ શાંતિથી આવીને રામ લલ્લાના દર્શન કરશે. અરુણે પોતાના સોશિયલ મીડિયા પર અભિષેક સમારોહની ઘણી તસવીરો શેર કરી છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ દાંત અને અન્ય ઓરગન માટે પણ છે લાભકારી

Birthday Special Dishes- 4 સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરો.

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

આગળનો લેખ
Show comments