Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aamir Khan ફટાકડાવાળી એડને લઈને ટ્રોલ થયા આમિર ખાન, BJP સાંસદે સાધ્યુ નિશાન

શનિવાર, 23 ઑક્ટોબર 2021 (18:35 IST)
વર્તમાન દિવસોમાં દરેક બાજુ ક્રિકેટ વર્લ્ડ કપ અને દિવાળીના અવસર પર ટીવી પર અનેક પ્રકારના નવી એડ આવવી શરૂ થઈ ચુકી છે. આ દરમિયાન રસ્તા પર ફટાકડા ન ફોડવાની અપીલને લઈને બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) ની પણ એક એડ આવવા માંડી છે. પણ આ એડને કારણે હવે આમિર ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા માંડ્યા છે. આ સાથે કર્ણાટકના બીજેપી સાંસદ અનંતકુમાર હેગડેએ પણ તેમની વિરુદ્ધ પત્ર લખ્યો છે.
 
હિન્દુઓમાં અશાંતિ ની કહી વાત 
 
અનંતકુમાર હેગડેએ સીએટ ટાયર કંપનીના વડાને એક પત્ર લખ્યો છે, જેણે તાજેતરમાં જાહેરમાં રસ્તા પર ફટાકડા ન ફોડવા માટે અપીલ કરતા વાંધો ઉઠાવ્યો હતો. તેમને આશા હતી કે ભવિષ્યમાં કંપની હિન્દુઓની ભાવનાઓનું સન્માન કરશે અને તેમને નુકસાન નહીં પહોંચાડે., કારણ કે આવી જાહેરાતો હિન્દુઓમાં અશાંતિ પેદા કરી રહી છે. 14 ઓક્ટોબરે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અનંત વર્ધન ગોએન્કાને લખેલા પત્રમાં અનંતકુમારે એ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં બોલિવૂડ સ્ટાર આમિર ખાન લોકોને રસ્તા પર ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

સાંજની ચા સાથે ટ્રાય કરો દહીં બ્રેડ રોલ્સ, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

Heart touching birthday wishes for masi- માસી માટે હૃદયસ્પર્શી જન્મદિવસની શુભેચ્છાઓ

ઇવનિંગ સ્નેક્સમાં બનાવો ક્રિસ્પી ઓનિયન રિંગ્સ, ચા સાથે લાગશે એકદમ સ્વાદિષ્ટ

ચોમાસાની ઋતુમાં હેલ્થનુ આ રીતે રાખો ધ્યાન, લીલા શાકભાજી, દૂધ-દહી સહિત આ વસ્તુઓને લઈને રાખો સાવધાની

રાજમા કબાબ રેસીપી

આગળનો લેખ
Show comments