Webdunia - Bharat's app for daily news and videos

Install App

Film Actor Manoj Bajpayeeના પિતાનુ નિધન દિલ્હીમાં લીધી અંતિમ શ્વાસ

રવિવાર, 3 ઑક્ટોબર 2021 (13:30 IST)
મશહૂર ફિલ્મ એક્ટર મનોજ વાજપેયીના પિતા રાધાકાંત વાજપેયી (85)નો નિધન રવિવારની સવારે દિલ્હીમાં થઈ ગયું. તે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. સારવારના દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધી. મનોજ વાજપેયીના નજીકી શેલેંદ્ર પ્રતાપ સિંહએ તેમની તપાસ કરી છે. તેમના નિધનની સૂચના મળતા જ એક્ટરના પૈતૃક ગામ ગૌનાહા પ્રખંડના બેલવામાં દુખ પસરાઈ ગયુ છે. ગામડાના લોકોનો કહેવુ છે તે ખૂબ દયાળુ અને ગરીબના મદદગાર હતા. જણાવીએ જે એક મહિનાથી એકટરના પિતા તેમના નાના દીકરા સુજીત વાજપેયીના દેખરેખમાં દિલ્હીમાં હતા. સુજીત વાજપેયી ભારત સરકારમાં સયુક્તના પદ પર કાર્યરત છે. દિવંગતના ત્રણ પુત્ર હતા. જેમાં સૌથી મોટા એક્ટર મનોઅજ વાજપેયી છે

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રાજમા કબાબ રેસીપી

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

આગળનો લેખ
Show comments