Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતી વખતે માથા પાસે ન મુકશો આ વસ્તુઓ

Updated: શનિવાર, 19 માર્ચ 2022 (15:33 IST)
બેડરૂમનુ  જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક વિશિષ્ટ સ્થાન છે. કાળ પુરૂષ સિદ્ધાંત મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોઈ શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ નિદાન થી જોડીને જોઈ શકાય છે. 
 
બારમા ભાવથી માણસની દૂર ક્ષેત્રની યાત્રાઓ અને વિદેશથી કમાણીની પણ ખબર પડી શકે છે. રાત્રે સૂતા સમયે કેટલીક વસ્તુઓ માથાની પાસે મૂકવાથી માણસના આરોગ્ય, ધન અને સાંસારિક સુખ પર નકારાત્મક અસર પડે છે. આવો જાણી કયાં કારણ બેડરૂમમાં સૂતા સમયે આ વસ્તુઓ નહી મૂકવી જોઈએ. 
 
 - પાણીને માથા પાસે મૂકી સૂવાથી ચંદ્રમા પીડિત હોય છે અને માણસને મનોરોગ જેવી સમસ્યાઓ હોય છે. 
 -  માથા પાસે પર્સ મૂકીને સૂવાથી બિનજરૂરી ખર્ચા વધે છે. 
 -  સોના અને ચાંદીના દાગીના માથા પાસે મૂકીને ન સોવું. તેનાથી ભાગ્ય નબળું હોય છે. 
 - લોખંડ સિવાય કોઈ બીજી ધાતુની ચાવી મૂકવાથી ચોરીની શકયતા વધી જાય છે. 
- પગરખા કે જૂતા-ચપ્પલ મૂકવાથી ખરાબ સ્વપન આવે છે. 
-  નેલ કટર, બ્લેડ અને કાતર વગેરે માથા પસે મૂકીને ન સોવું તેનાથી પુરૂષાર્થમાં કમી આવે છે અને પૌરૂષ શક્તિનો નાશ હોય છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં મોટો ધમાકો, મજૂરોના ઉડ્યા ચીંથરા, 8 ના મોત, PM મોદીએ બતાવ્યુ દુ:ખ

18 July, 2026 Gold/Silver Rate: રૂ. 2.22 લાખ પર આવ્યો ચાંદીનો ભાવ, સોનુ પણ થયુ સસ્તુ

વિદ્યાર્થીઓને છોડવો પડશે દેશ ? જાણો અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે બદલાયો નિયમ, પહેલાથી રહેતા ભારતીય વિદ્યાર્થીઓનુ શુ થશે ?

CM ભૂપેન્દ્ર પટેલની સાદગી: કોઈ પણ પૂર્વ સૂચના વિના આણંદના આંબાલી ગામમાં પહોંચ્યા, બાળકો અને ગ્રામજનો સાથે મુલાકાત

પ્રેમીના ચક્કરમાં પત્ની બની 'નાગિન': પતિને રસ્તામાંથી હટાવવા અપનાવ્યો એવો ખૌફનાક રસ્તો કે જાણીને ધ્રૂજી જશો!

આગળનો લેખ
Show comments