Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીરિયડસ આવવામાં થાય છે પરેશાની તો આ 7 ટીપ્સ તમારા કામ આવશે

શુક્રવાર, 1 જુલાઈ 2022 (00:46 IST)
મહિલાઓમાં બદલાતી લાઈફસ્ટાઈલ ટેંશન ખોટું ખાન-પાનના કારણે હાર્મોંસના અસંતુલનની સમસ્યા સામાન્ય વાત છે. જેથી પીરિયડસની ગડબડી થઈ જાય છે.  આપણે વ્યાયામ, સંતુલિત ભોજન, ફાઈબર આયરન આપણી ડાયેટમાં શામેલ કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ.  
 
1. માસિક ધર્મની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તેનાથી  બોડીમાં રહેલ ટોક્સિન બહાર નિકળી જાય છે. 
 
2. ફાઈબર અને કાર્બોહાઈડ્રેડ હાર્મોંસની ગડબડીને રોકે છે. ભોજનમાં એમને  જરૂર શામેલ કરો. 
 
3. લીલી શાકભાજી બ્રોકલી, સરસવનું શાગ ગાજર ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 
 
4. તમારા ભોજનમાં આયરન યુક્ત ભોજન જરૂર શામેલ કરો. 
 
5. હાર્મોંસના અસંતુલનને રોકવા માટે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને મિનરલ્સ, વિટામિન સી ,  વિટામિન બીનું  સેવન કરો. 
 
6. પોતાને ફિટ રાખવા માટે સવારે ચાલવા જરૂર જાવ. આવુ કરવાથી તમને તાજી હવા મળશે. 
 

વધુ જુઓ..

CNG માં ઇથેનોલનું મિશ્રણ: તમારા વાહન માટે વરદાન કે નુકસાન? સત્ય જાણો!

પુણે હત્યા કેસમાં સિયાએ કેતનને ધક્કો મારતા પહેલા તેનો ફોન માંગ્યો હતો, પોલીસ તપાસમાં ખુલાસો

2026 ની સૌથી વધુ ડિમાંડવાળી નોકરીઓ! જો તમે શીખી લેશો આ 3 સ્કિલ્સ, તો કંપનીઓ રૂ. 30 લાખ સુધીના પેકેજ કરશે ઓફર

જે હોટલોમાં આ ક્રૂરતા થઈ, તે બધી હોટલો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા હતા... વાસના ભૂખ્યા 32 વરુઓએ એક પછી એક સગીર છોકરી પર બળાત્કાર ગુજાર્યો

બિલાવલ ભુટ્ટો અને ઈશાક ડારે ભારતને આપી ધમકી, કહ્યુ - જો પાકિસ્તાનના અધિકારો સાથે.....

વધુ જુઓ..

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

આગળનો લેખ
Show comments