Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mauni Amavasya 2024- મૌની અમાસ કયારે છે અને શુભ મુહુર્ત શું રહેશે.

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (13:40 IST)
Mauni Amavasya  2024 - હિંદુ ધર્મમાં માગશર મહીનામાં કૃષ્ણ પક્ષની અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા અને દાન કરવાના ખાસ મહત્વ હોય છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવા અને દાન -પુણ્ય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ છે આ વર્ષે મૌની અમાસ કયારે છે અને શુભ મુહુર્ત શું રહેશે. 
 
મૌની અમાવસ્યા તિથિ
આ વર્ષે મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરીએ આવી રહી છે. હિન્દુ કેલેન્ડર મુજબ, માઘ મહિનાની અમાવસ્યા તિથિ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:02 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ સવારે 4:28 વાગ્યે સમાપ્ત થશે.
 
મૌની અમાવસ્યાનો શુભ સમય
આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય સવારે 8.02 થી 11.15 સુધીનો છે.
 
મૌની અમાવસ્યાનું મહત્વ
એવું માનવામાં આવે છે કે માઘ અમાવસ્યાના દિવસે નદીઓ અમૃતમાં ફેરવાય છે અને આ શુભ અવસર પર નદીમાં સ્નાન કરવાથી દીર્ઘાયુનું વરદાન મળે છે. એવું કહેવાય છે કે જે લોકો આ દિવસે ગંગા નદીમાં સ્નાન નથી કરી શકતા તેમણે ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ.

વધુ જુઓ..

Summer Food: ના લૂ નું ટેન્શન ન ડિહાઇડ્રેશન, ઉનાળામાં રોજ આ 10 સુપરફૂડનું કરો સેવન

ગુજરાતી દાળ બનાવવાની રીત

બાંધેલો લોટ કલાકો સુધી તાજો રાખશે આ કિચન ટિપ્સ, નહીં પડે કાળો

ગુજરાતી વાનગી- વઘારેલી ખીચડી

રોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવાનું કરો શરૂ, એક અઠવાડિયામાં આ સમસ્યા થશે દૂર

વધુ જુઓ..

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

આગળનો લેખ
Show comments