Webdunia - Bharat's app for daily news and videos

Install App

અહીં દીકરી અને માતાનો હોય છે એક જ પતિ

શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (10:05 IST)
આજે અમે જે પરંપરા વિશે તમને જણાવી રહ્યા છીએ તેના વિશે કદાચ જ તમે સાંભળ્યું નહી હોય અને જ્યારે તમે આ વિશે જાણશો તો ચોંકી જશો. દુનિયામાં એક એવી જાતિ છે જ્યાં દીકરીનો પતિ તેના જ પિતા હોય છે, આ જનજાતિ બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વમાં મધોપુર જંગલમાં રહે છે.  તે જાતિ  આદિવાસી હેઠળ આવે છે અને જેનું નામ 'મંડી' છે. મંડી સમાજના મોટાભાગના લોકો આ સમયે ઈસાઈ મઝહબ કબૂલ કરી લીધું છે. અહીં પરિવાર પર મહિલાઓની હુકૂમત ચાલે છે આ જનજાતિની પરંપરા પ્રમાણે, જો કોઈ મહિલાનો પતિ બહુ જ ઓછી ઉંમરમાં મૃત્યુ પામે છે તો મહિલાને તેના પતિના પરિવારમાં જ કોઈ ઓછી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરવાના હોય છે.  આ સમાજનું માનવું છે કે  'અમને અમારા લોકો માટે અમુક વસ્તુ કરવી પડે છે. કારણકે પોતાના લોકોની મિલકતને બચાવવાની હોય છે. કેટલીક શરતો હેઠળ દીકરીને પોતાના જ પિતા સાથે લગ્ન કરવા પડે છે.'
 
-  આ પરંપરાને માનનારી જનજાતિ બાંગ્લાદેશના મંડી વિસ્તારમાં રહે છે. 
- આ જનજાતિમાં રહેતી એક 30 વર્ષની મહિલા ઓરોલાના પિતાનું જ્યારે અવસાન થયું તો તે બહુ નાની હતી. 
- તેના પિતાના મોત બાદ તેની માતાએ પછી બીજા લગ્ન કરી લીધા. તેના સાવકા પિતાનું નામ નોટેન હતું. 
- આ સાથે જ જો એ મહિલાની કોઈ દીકરી છે તો તેના લગ્ન પણ એ મંડપમાં જ તે વ્યક્તિ સાથે કરવામાં આવે છે.
- આવું એટલા માટે છે કારણ કે આ જનજાતિનું માનવું છે કે, ઓછી ઉંમરનો આ પતિ નવી પત્ની અને તેની પુત્રીનો પણ પતિ બનીને બન્નેને સાથે ખુશ રાખી શકે. 
- હવે આ અજીબોગરીબ પ્રથાના કારણે ઓરોલાને નોટેનથી ત્રણ બાળકો છે અને તેની માતાને પણ નોટેનથી 2 બાળકો છે. 
- બન્ને માતા દીકરી એક જ પતિ સાથે એક જ ઘરમાં સાથે રહે છે.
- ઓરોલા જેને બાળપણથી પિતા તરીકે જોતી અને બોલાવતી હતી, હવે તે તેના પતિ બની ચૂક્યો હતો. 
- પરંતુ આ વિશે ઓરોલાને કોઈ જાણકારી નહોતી. 
- તેના લગ્ન માત્ર 3 વર્ષની ઉંમરમાં જ મંડી જનજાતિની એક પરંપરા તરીકે કરવામાં આવ્યા હતા
- પરંતુ જ્યારે ઓરોલાએ પોતાની કિશોરાવસ્થાને પાર કરી તો તેને ખબર પડી કે તેના સાવકા પિતા જ તેના પતિ છે. 
 
 




 
(આ માહિતી દિવ્ય ભાસ્કરના જૂના લેખ પર આધારિત છે) 

વધુ જુઓ..

Viral Video - સુહાગરાત માટે સજાવી હતી ટ્રેનનાં AC કોચની કેબીન, વિડીયો પર મચ્યો હોબાળો, રેલવેએ TC ને કર્યો સસ્પેંડ

શ્રેયસ અય્યરની કપ્તાની પર સવાલ, બીસીસીઆઈએ કોને સોંપી કપ્તાની

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં નવો ખુલાસો: ભક્તો પર નકલી રસીદોનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો

ટ્રમ્પના નિવેદનનો નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે! સોનાના ભાવમાં 2,300 અને ચાંદીના ભાવમાં 7,000નો ઘટાડો

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે તબાહી મચાવી... પુણેના પિંપરી-ચિંચવડમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે ૧૫ લોકો ફસાયા હોવાની આશંકા

વધુ જુઓ..

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 જુલાઈ 2026

જમાઈ કેમ નથી કરતા પોતાના સાસુ-સસરાનાં અંતિમ સંસ્કાર ? જાણો શું કહે છે ગરુડ પુરાણ

સોમવારે ચંદન, મંગળવારે સિંદૂર.. કયા દિવસે કયું તિલક અપાવશે દરેક કાર્યમાં સફળતા

આગળનો લેખ
Show comments