Webdunia - Bharat's app for daily news and videos

Install App

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Updated: રવિવાર, 16 ઑગસ્ટ 2026 (12:19 IST)
વીર પસલી વ્રત એ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે. શ્રાવણ મહિનાના કોઈપણ રવિવારથી આ વ્રત શરૂ થાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહૂતિ થાય છે. બહેનો પોતાના ભાઈના દીર્ધાયુ અને કલ્યાણ માટે આ વ્રત કરે છે.
 

વ્રતનું મહત્ત્વ અને નિયમો

શ્રાવણ માસના રવિવારે આ વ્રત કરાય છે.

પરિણીત કે અપરણિત તમામ બહેનો આ વ્રત કરી શકે છે.
સગો ભાઈ ન હોય તો ધર્મભાઈ માટે પણ આ વ્રત થઈ શકે છે.
આ વ્રતમાં સખત ઉપવાસ કે ફરાળ કરવાનો હોતો નથી.
ALSO READ: Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

પૂજા અને વ્રત વિધિ

દોરાની આઠ સેરો લઈ તેમાં આઠ ગાંઠ બાંધવામાં આવે છે.
આઠ દિવસ સુધી રોજ સવાર-સાંજ આ દોરાની પૂજા કરી ધૂપ આપવામાં આવે છે.
ધૂપ દીધા પછી જ ભોજન લેવામાં આવે છે.
ભાઈ આ વ્રતમાં બહેનને ખોબો ભરીને અનાજ કે યથાશક્તિ ભેટ આપે છે.આઠ દિવસ પૂરા થાય એટલે આ દોરાને પીપળાના વૃક્ષે બાંધી દેવામાં આવે

વધુ જુઓ..

પનીર પેપર ફ્રાય: મહેમાનો માટે બનાવો ટેસ્ટી અને મસાલેદાર સાઇડ ડિશ

રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ: નાળિયેર-માવા લાડુ

Rakhi Thali Decoration Ideas: રક્ષાબંધન પર પૂજા થાળી સજાવવાની 4 સુંદર અને સરળ રીતો

Dengu ના તાવમાં બકરીનુ દૂધ વધારે છે પ્લેટલેટ્સ ? ઉપાય અજમાવતા પહેલા જાણી લો

ચોમાસામાં ચોખાને આ રીતે રાખો સુરક્ષિત, નહી પડે જીવાણુ

વધુ જુઓ..

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર બહેનને આ 7 ભેટો આપવાનું ટાળો, સંબંધોમાં આવી શકે છે દુરાવાની માન્યતા

Raksha Bandhan 2026 Date: 27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓગસ્ટ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments