Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા મનની દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રદોષ વ્રતના દિવસે આ મંત્રોનો જાપ કરો

Updated: રવિવાર, 9 ફેબ્રુઆરી 2025 (09:32 IST)
સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે અને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ. તો ચાલો જાણીએ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવના કયા મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ મળે છે.

ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્
ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્॥
 
શિવ સ્તુતિ મંત્ર
દ: સ્વપ્નદુ: શકુન દુર્ગતિદૌર્મનસ્ય, દુર્ભિક્ષદુર્વ્યસન દુસ્સહદુર્યશાંસિ।
ઉત્પાતતાપવિષભીતિમસદ્રહાર્તિ, વ્યાધીશ્ચનાશયતુમે જગતાતમીશઃ।।
 
શ‍િવ નામાવલી મંત્ર
।। શ્રી શિવાય નમ:।।
।। શ્રી શંકરાય નમ:।।
।। શ્રી મહેશ્વરાય નમ:।।
।। શ્રી સાંબસદાશિવાય નમ:।।
।। શ્રી રુદ્રાય નમ:।।
।। ઓમ પાર્વતીપતયે નમ:।।
।। ઓમ નમો નીલકણ્ઠાય નમ:।।

Edited By - Monica sahu 

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments