Webdunia - Bharat's app for daily news and videos

Install App

Margashirsha Purnima 2023: ધનલાભ માટે આર્થિક લાભ માટે માગશર પૂર્ણિમાના રોજ કરો આ અચૂક ઉપાય, તમારી તિજોરી ધનથી ભરપૂર રહેશે.

Updated: મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (08:02 IST)
Margashirsha Purnima: ધાર્મિક માન્યતા અનુસાર જો તમે માગશર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે તમારું સમગ્ર જીવન સુખ-શાંતિમાં પસાર થાય છે. આવો જાણીએ માર્ગશીર્ષ પૂર્ણિમાના ઉપાયો.
 
માર્ગશીર્ષ પૂર્ણિમા હિંદુ ધર્મમા ખાસ મહત્વ છે હિંદુ પંચાગ મુજબ મા માર્ગશીર્ષ પૂર્ણિમા દર મહિનાની ચતુર્દશી તિથિના બીજા દિવસે આવે છે, તેથી આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમા 26 ડિસેમ્બરે ઉજવવામાં આવશે.
 
આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન, પૂજા અને ઉપવાસ કરનારને શુભ ફળ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર જો તમે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરશો તો તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
 
માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે પીપળનું વૃક્ષ લગાવવાથી શુભ ફળ મળે છે. આ દિવસે સૂર્યોદય પછી પાણીમાં દૂધ અને તલ નાખીને પીપળાને અર્પણ કરો. પછી તેને 7 વાર વર્તુળ કરો. માન્યતા અનુસાર આ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

વધુ જુઓ..

શું ઉંઘ ઓછી લેવાથી હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધે છે, કેવી રીતે જાણશો કે તમે પૂરતી ઉંઘ લેતા નથી

Essay on Friendship Day- મિત્રતા દિવસ પર નિબંધ

ગૌરી વ્રત માટે છોકરીઓની ખાસ બ્યુટી ટિપ્સ, આ રીતે મેળવો નેચરલ ગ્લો

Jaya Parvati Vrat recipe- કેરીનો રસ અને મોળી પૂરી

કિશમિશનું તીખું શાક બનાવવાની સરળ રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 25, 20226

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments