Webdunia - Bharat's app for daily news and videos

Install App

Margashirsha Purnima 2023: ધનલાભ માટે આર્થિક લાભ માટે માગશર પૂર્ણિમાના રોજ કરો આ અચૂક ઉપાય, તમારી તિજોરી ધનથી ભરપૂર રહેશે.

મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (07:50 IST)
Margashirsha Purnima: ધાર્મિક માન્યતા અનુસાર જો તમે માગશર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે તમારું સમગ્ર જીવન સુખ-શાંતિમાં પસાર થાય છે. આવો જાણીએ માર્ગશીર્ષ પૂર્ણિમાના ઉપાયો.
 
માર્ગશીર્ષ પૂર્ણિમા હિંદુ ધર્મમા ખાસ મહત્વ છે હિંદુ પંચાગ મુજબ મા માર્ગશીર્ષ પૂર્ણિમા દર મહિનાની ચતુર્દશી તિથિના બીજા દિવસે આવે છે, તેથી આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમા 26 ડિસેમ્બરે ઉજવવામાં આવશે.
 
આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન, પૂજા અને ઉપવાસ કરનારને શુભ ફળ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર જો તમે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરશો તો તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
 
માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે પીપળનું વૃક્ષ લગાવવાથી શુભ ફળ મળે છે. આ દિવસે સૂર્યોદય પછી પાણીમાં દૂધ અને તલ નાખીને પીપળાને અર્પણ કરો. પછી તેને 7 વાર વર્તુળ કરો. માન્યતા અનુસાર આ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

વધુ જુઓ..

મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ? જાણો તેના પાછળનું સાયન્ટીફીક કારણ

અકબર-બીરબલની વાર્તા: મીઠી સજા

સ્ત્રીના શરીરના આ 8 સંવેદનશીલ ભાગો રોમેન્ટિક આત્મીયતા વધારી શકે છે

મસૂર પુલાવ રેસીપી

સેવૈયા ઉપમા રેસીપી

વધુ જુઓ..

બુઘવાર અને પુષ્ય નક્ષત્રમાં કરો આ અચૂક ઉપાય, બધી પરેશાનીઓથી મળશે છુટકારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જુલાઈ 2026

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

આગળનો લેખ
Show comments