Webdunia - Bharat's app for daily news and videos

Install App

devshayani ekadashi- દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? જાણો શું કરવું, શું ન કરવુ

મંગળવાર, 16 જુલાઈ 2024 (15:40 IST)
devshayani ekadashi-  દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી?
એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
પૂજા સ્થળને સાફ કરો અને ગંગા જળથી શુદ્ધ કરો.
ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.
દીવા, કપૂર અને ધૂપ પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું આહ્વાન કરો.
ભગવાન વિષ્ણુને ફળ, મીઠાઈ, પંચામૃત અને તુલસીના પાન અર્પણ કરો.
ભગવાન વિષ્ણુની આરતી ગાઓ અને મંત્રોનો જાપ કરો.
વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
ભક્તિ અને ધાર્મિક કાર્યોમાં દિવસ પસાર કરશો.
રાત્રે ભોજન ન કરવું.
બીજા દિવસે, દ્વાદશી તિથિએ સૂર્યોદય પછી ઉપવાસ તોડો.
 
એકાદશીના દિવસે આ વાતનું ધ્યાન રાખો
એકાદશીના દિવસે ચોખા, કઠોળ, મીઠું અને મસાલાના સેવન પર પ્રતિબંધ છે.
ઉપવાસ દરમિયાન ફળ ખાઓ.
દિવસનો સમય ભગવાન વિષ્ણુની ભક્તિ અને ધાર્મિક ગ્રંથોના પાઠમાં પસાર કરવો જોઈએ.
આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.
ખાસ કરીને એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. તેનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

Yoga Day Wishes & Quotes - યોગ દિવસની શુભેચ્છા

21 જૂનની રાત સૌથી નાની કેમ હોય છે ? જાણો કારણ અને રોચક માહિતી

Father's Day Wishes 2026: મને ખબર છે પપ્પા એ ગુસ્સામાં પણ પ્રેમ હતો.. ફાધર્સ ડે પર તમારા હીરો ને મોકલવા માટે બેસ્ટ મેસેજ

Happy Father's day.. : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

આગળનો લેખ
Show comments